Plane CrashPlane Crash

plane crash : એર ઈન્ડિયાના ( air india ) પ્લેનમાં ( plane ) સવાર તમામ મૃતકોના પરિવારજનો પર અકાળે મોટી આફત આવી પડી છે. પોતાના સભ્યના મૃતદેહો માટે સિવિલ હોસ્પિટમાં ( civil hospital ) પરિવાજનો ઉમટી પડ્યા છે. બીજી તરફ ડીએનએ સેમ્પલ ( dna sample ) એકત્રિત કરવાની કામગીરી પણ થઈ રહી છે.12 જૂન 2025, બપોરના 1.40 વાગ્યે અમદવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. અમદાવાદથી લંડન જતી આ ફ્લાઈટમાં 242 લોકો સવાર હતા. જે પૈકી માત્ર એક જ વ્યક્તિનો ચમત્કારી બચાવ થયો છે. જ્યારે બાકીના 241 લોકો મોતને ભેટ્યાં છે.

plane crash : પ્લેનમાં સવાર તમામ મૃતકોના પરિવારજનો પર અકાળે મોટી આફત આવી પડી છે. પોતાના સભ્યના મૃતદેહો માટે સિવિલ હોસ્પિટમાં પરિવાજનો ઉમટી પડ્યા છે. બીજી તરફ ડીએનએ સેમ્પલ એકત્રિત કરવાની કામગીરી પણ થઈ રહી છે.

https://youtube.com/shorts/0iWCLDbMXnE?si=0ULFh7cNndFbzgt_

plane crash
plane crash

https://dailynewsstock.in/plane-crash-airindia-flight-surat-sarthana-plane/

plane crash : આવી કપરી પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા એક હુકમ બહાર પાડવામાં આવ્યો છે. જે અંતર્ગત મૃતકોના પરિવારજનો માટેની રહેવા, જમવાની વ્યવસ્થા તેમજ ડીએનએ સેમ્પલ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્લેન ક્રેશ મૃતકોના પરિવારજનો સંલગ્ન મદદ માટે ફાળવેલા અધિકારીઓનો સંપર્ક કરી શકે છે.

plane crash : એર ઈન્ડિયાના ( air india ) પ્લેનમાં ( plane ) સવાર તમામ મૃતકોના પરિવારજનો પર અકાળે મોટી આફત આવી પડી છે. પોતાના સભ્યના મૃતદેહો માટે સિવિલ હોસ્પિટમાં ( civil hospital ) પરિવાજનો ઉમટી પડ્યા છે.

plane crash : મૃતદેહોના તેમના સગા-સંબંધીઓને સોંપતી વખતે જરૂરી દસ્તાવેજીકરણ કરી અને એમ્બ્યુલન્સમાં મોકલી આપવા અંગેની તમામ આનુષાંગિક કામગીરી

plane crash : વધુમાં વાંચો 12 જૂનના રોજ અમદાવાદમાં પ્લેન ક્રેશની મોટી દુર્ઘટના સર્જાય હતી. જેમાં ક્રૂ સભ્યો સાથે 241 મુસાફરનાં મોત થયાં હતાં. આ ઘટનામાં એક્ટર વિક્રાંત મેસીના ફેમિલી ફ્રેન્ડ ક્લાઇવ કુંદરે પણ જીવ ગુમાવ્યો હતો. ક્લાઇવ ફલાઈટનો કો-પાયલટ હતો. વિક્રાંતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને ક્લાઇવના પરિવારને શ્રદ્ધાંજલિ આપી.

plane crash
plane crash

plane crash : વિક્રાંતે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, “આજે અમદાવાદમાં થયેલા આ અકલ્પનીય દુ:ખદ હવાઈ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો અને પ્રિયજનો માટે મારું દિલ તૂટી ગયું છે. મને એ જાણીને વધુ દુઃખ થયું કે મારા કાકા ક્લિફોર્ડ કુંડરે તેમના પુત્ર ક્લાઇવ કુંડરને ગુમાવ્યો, જે તે દુર્ભાગ્યપૂર્ણ ફ્લાઇટનો કો-પાયલટ હતો. ભગવાન તમને અને તમારા પરિવારને શક્તિ આપે કાકા.”

plane crash : શરૂઆતમાં એવી અફવાઓ હતી કે ક્લાઈવ તેનો કઝીન ભાઈ હતો, પરંતુ બાદમાં વિક્રાંતે સ્પષ્ટતા કરી કે ક્લાઈવ એક પારિવારિક મિત્ર હતો, સંબંધી નહીં. અફવાઓ ન ફેલાવવાની અપીલ કરતા વિક્રાંતે લખ્યું, “મીડિયા અને અન્ય તમામ મિત્રોને વિનંતી, સ્વર્ગસ્થ ક્લાઈવ કુંદર મારો કઝીન ભાઈ નહોતો. કુંદર પરિવાર અમારા પારિવારિક મિત્ર છે.”

plane crash : ગુરુવારે બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ટેકઓફ થયાના બે મિનિટ પછી ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને 12 ક્રૂ સભ્યો સહિત 241 લોકોના મોત થયા હતા. આ ઘટના પર બોલિવૂડ અને ટીવી સ્ટાર્સે પણ પ્રતિક્રિયા આપી હતી. અક્ષય કુમાર, સની દેઓલ, રિતેશ દેશમુખ ઉપરાંત ઘણા સ્ટાર્સે આ અકસ્માત પર ઊંડો દુ:ખ વ્યક્ત કર્યો છે.શાહરુખ ખાને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું- ‘અમદાવાદમાં થયેલા અકસ્માતના સમાચાર સાંભળીને મારું હૃદય દુ:ખી થયું છે. પીડિતો, તેમના પરિવારો અને અસરગ્રસ્ત બધા લોકો માટે મારી પ્રાર્થના.’

plane crash : આવી કપરી પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા એક હુકમ બહાર પાડવામાં આવ્યો છે. જે અંતર્ગત મૃતકોના પરિવારજનો માટેની રહેવા, જમવાની વ્યવસ્થા તેમજ ડીએનએ સેમ્પલ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્લેન ક્રેશ મૃતકોના પરિવારજનો સંલગ્ન મદદ માટે ફાળવેલા અધિકારીઓનો સંપર્ક કરી શકે છે.

plane crash : એર ઈન્ડિયાના ( air india ) પ્લેનમાં ( plane ) સવાર તમામ મૃતકોના પરિવારજનો પર અકાળે મોટી આફત આવી પડી છે. પોતાના સભ્યના મૃતદેહો માટે સિવિલ હોસ્પિટમાં ( civil hospital ) પરિવાજનો ઉમટી પડ્યા છે.

plane crash : મૃતદેહોના તેમના સગા-સંબંધીઓને સોંપતી વખતે જરૂરી દસ્તાવેજીકરણ કરી અને એમ્બ્યુલન્સમાં મોકલી આપવા અંગેની તમામ આનુષાંગિક કામગીરી

plane crash : વધુમાં વાંચો 12 જૂનના રોજ અમદાવાદમાં પ્લેન ક્રેશની મોટી દુર્ઘટના સર્જાય હતી. જેમાં ક્રૂ સભ્યો સાથે 241 મુસાફરનાં મોત થયાં હતાં. આ ઘટનામાં એક્ટર વિક્રાંત મેસીના ફેમિલી ફ્રેન્ડ ક્લાઇવ કુંદરે પણ જીવ ગુમાવ્યો હતો. ક્લાઇવ ફલાઈટનો કો-પાયલટ હતો. વિક્રાંતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને ક્લાઇવના પરિવારને શ્રદ્ધાંજલિ આપી.

159 Post