Bollywood : બોલિવૂડ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી માટે એક આઘાતજનક સમાચાર સામે ( Bollywood ) આવ્યા છે. “કાંટા લગા ગર્લ” તરીકે ઓળખાતી જાણીતી અભિનેત્રી શેફાલી જરીવાલાનું અચાનક નિધન ( Death ) થયાનું સમાચાર સામે આવ્યા બાદ ચાહકો અને સેલિબ્રિટી ( Celebrity ) વર્ગમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
શેફાલી જરીવાલાનું શુક્રવાર, તા. 27 જૂનના રોજ રાત્રે નિધન થયું હતું. મળતી માહિતી મુજબ, તેમને રાત્રે અચાનક છાતીમાં દુખાવાની ફરિયાદ થઈ હતી. તેમના પતિ પરાગ ત્યાગી ( Bollywood ) અને અન્ય ત્રણ નજીકના મિત્રો તરત જ તેમને મુંબઈની બેલેવ્યૂ ( Bellevue ) મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ લઈ ગયા હતા.
https://youtube.com/shorts/-QK3BJqkB1A?feature=share

https://dailynewsstock.in/plane-crash-captain-accident-atc-engine-sumit/
હોસ્પિટલ પહોંચ્યા પછી ડોક્ટરોએ તપાસ કરતાં જણાવ્યું કે શેફાલી પહેલેથી જ અવસાન પામી ચૂકી હતી. હોસ્પિટલના રિસેપ્શન સ્ટાફના ( Staff ) જણાવ્યા અનુસાર, શેફાલીને જયારે ત્યાં ( Bollywood ) લાવવામાં આવી, ત્યારે તેમનું શરીર નિષ્ક્રિય હતું અને કોઈ પણ જીવસંજ્ઞા જોવા મળતી ન હતી.
કાર્ડિયાક અરેસ્ટ? કે કંઈક વધુ?
ઘટનાને લઈને કેટલાક રિપોર્ટ્સ દાવો કરી રહ્યા છે કે શેફાલીનું નિધન “કાર્ડિયાક અરેસ્ટ”ના કારણે થયું હોય શકે છે. એટલે કે, હૃદયની ધબકાર અચાનક બંધ થવાને કારણે તેમનું અવસાન ( Bollywood ) થયું હોય શકે છે. જોકે, અત્યાર સુધી તેમના નિધનને લઈને કોઈ સત્તાવાર ડોક્ટરી રિપોર્ટ અથવા પોસ્ટમોર્ટમ રિપોર્ટ ( Report ) જાહેર કરવામાં આવ્યો નથી, જેના પરથી ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શકાય.
ફોરેન્સિક ટીમનું ઘરમાં આગમન
જેમજ આ સમાચાર મીડિયા સુધી પહોંચ્યા, તેમજ લોકોમાં પ્રશ્નો ઊઠવા લાગ્યા કે આખરે તંદુરસ્ત દેખાતી અભિનેત્રીનું અચાનક મોત કેમ થયું? જોકે, આ શંકાઓ વધુ વધી ગઈ જ્યારે શેફાલીના ઘરની ( Bollywood ) બહાર ફોરેન્સિક ટીમ અને મુંબઈ પોલીસને હાજર જોવા મળ્યા. સોશિયલ મીડિયા ( Social media ) પર પણ અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પોલીસે ઘરમાં તપાસ શરૂ કરી છે.
ફોરેન્સિક ટીમનું ઘરમાં પહોંચવું લોકોમાં નવી આશંકાઓ જગાડે છે. જો મૃત્યુ કુદરતી હતું તો પોલીસ અને ફોરેન્સિક ટીમની જરૂરત કેમ પડી? શું મૃત્યુ સામાન્ય ન હતું? શું કોઈ ત્રીજા વ્યક્તિની ( Bollywood ) ભૂમિકા હતી? કે પછી પરિવારની જ કોઇ અંદરની વાત છુપાઈ રહી છે?
ચાહકોમાં શોક અને સામાજિક મિડિયાની પ્રતિક્રિયા
શેફાલી જરીવાલાના નિધનના સમાચાર બાદ ચાહકો હચમચી ગયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર “RIP Shefali Jariwala” ટ્રેન્ડ થવા લાગ્યું છે. અનેક ચાહકો, સેલિબ્રિટીઓ અને ( Bollywood ) સહકર્મીઓએ દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ ( Tribute ) આપી છે.
અકસ્માત? કુદરતી મોત? કે કોઈ ષડયંત્ર? — આવા અનેક પ્રશ્નો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે.
શેફાલી જરીવાલાનું જીવન અને કારકિર્દી
શેફાલી જરીવાલાનું નામ લોકો આજે પણ “કાંટા લગા” મ્યુઝિક વીડિયો માટે યાદ રાખે છે. 2002માં રિલીઝ થયેલા આ ગીતથી તેમણે ઊંચી લોકપ્રિયતા મેળવી હતી. ત્યારબાદ તેમણે ઘણા મ્યુઝિક ( Bollywood ) વીડિયો, ટીવી શો અને રિયાલિટી શોમાં ભાગ લીધો હતો. તેઓ “બિગ બોસ 13″ની સ્પર્ધક પણ રહી ચુકી છે, જ્યાં તેમની છબી એક બિંદાસ્ત અને સ્પષ્ટવક્તા મહિલાની રહી હતી.

તેમનો લગ્ન જીવન પણ ચર્ચામાં રહ્યું છે. તેમણે એક્ટર પરાગ ત્યાગી સાથે લગ્ન ( Bollywood ) કર્યા હતા અને બંને ઘણી વાર સોશિયલ મીડિયા પર રોમેન્ટિક વીડિયો અને તસવીરો શેર કરતાં રહેતા હતા.
હોસ્પિટલ સ્ટાફે શું કહ્યું?
બેલેવ્યૂ હોસ્પિટલના રિસેપ્શન વિભાગે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે શેફાલીને જયારે હોસ્પિટલ લાવવામાં આવી ત્યારે તેમની ધબકાર બંધ થઈ ચૂકી હતી. ડોક્ટરોએ તેમની તાત્કાલિક તપાસ ( Bollywood ) કરી અને તેમને મૃત જાહેર કર્યા.
હાલમાં તેમના મૃત્યુ અંગે હોસ્પિટલે સત્તાવાર નિવેદન આપ્યું નથી પરંતુ ( Bollywood ) એવી ચર્ચા છે કે પીએમ (પોસ્ટમોર્ટમ) રિપોર્ટ બાદ જ સંપૂર્ણ સત્ય બહાર આવી શકે.
પોલીસે શરૂ કરી તપાસ
મુંબઈ પોલીસ તરફથી પણ હાલ આ મામલામાં સાવચેતીપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કોઈ પણ રીતે આ ઘટનાને અવગણવામાં આવી રહી નથી. પોલીસ શેફાલીના ( Bollywood ) ઘરના CCTV ફૂટેજ, મેડિકલ રેકોર્ડ્સ અને ઘરના તમામ સભ્યોના નિવેદનો એકઠા કરી રહી છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતાં પહેલા કોઇ પણ તારણ પર પહોંચવું સમય પહેલાં રહેશે.
મૃત્યુનું કારણ અને સત્તાવાર અપડેટ્સ
શેફાલી જરીવાલા (જન્મ ૧૫ ડિસેમ્બર ૧૯૮૨) ને ૨૭ જૂન ૨૦૨૫ ની રાત્રે ૪૨ વર્ષની ઉંમરે હૃદયરોગનો હુમલો આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેમના પતિ, અભિનેતા પરાગ ત્યાગી અને અન્ય લોકો દ્વારા તેમને બેલેવ્યુ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ પહોંચતા જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
પુષ્ટિ કરવા માટે કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
મુંબઈ પોલીસ અને ફોરેન્સિક ટીમોએ તેમના અંધેરી નિવાસસ્થાનની પણ તપાસ કરી અને તેમના રસોઈયા સહિત સ્ટાફની પૂછપરછ કરી, પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર ન થાય ત્યાં સુધી તપાસને “પ્રારંભિક” ગણાવી